દેવીપૂજક સમાજ ને શિક્ષણ કેમ જરૂરી?

શિક્ષણ એક એવો વિષય છે જેના પર ચર્ચા કરવી ખૂબ જરૂરી છે કારણ કે આજના યુગમાં શિક્ષણ સૌના માટે ખૂબ જ જરૂરી છે. શિક્ષણ કેમ જરૂરી છે ? કોઈ પણ દેશના ઈતિહાસમાં અશિક્ષિત લોકો દ્વારા ચોરી, હિંસા, અરાજકતા, સામાજિક અનૈતિકતા વગેરે ખૂબ ફૂલ્યા ફાલ્યાં તેથી તે પછીના ક્રમમાં આવેલા વિદ્વાન અને શિક્ષિત લોકોએ સમાજમાં નૈતિક… Continue reading દેવીપૂજક સમાજ ને શિક્ષણ કેમ જરૂરી?